Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ખતરાની વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કે દેશભરમાં હાજર તમામ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ જેમની સજા 7 વર્ષથી ઓછી છે તેમને પરોલ આપી દેવામાં આવે. કોર્ટે કેદીઓને 6 સપ્તાહ માટે પરોલ આપવાનું કહેવાયું છે. કોર્ટે દ્વારા નક્કી કરાયેલા આ નિર્ણયમાં જેલોમાં હાજર કેદીઓને પરોલ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ખતરાની વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કે દેશભરમાં હાજર તમામ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ જેમની સજા 7 વર્ષથી ઓછી છે તેમને પરોલ આપી દેવામાં આવે. કોર્ટે કેદીઓને 6 સપ્તાહ માટે પરોલ આપવાનું કહેવાયું છે. કોર્ટે દ્વારા નક્કી કરાયેલા આ નિર્ણયમાં જેલોમાં હાજર કેદીઓને પરોલ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ