Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કેસના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિમણૂક અને નજરમાં મધ્યસ્થતાને લઇ નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. સુનાવણીની શરૂઆતમાં હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટની સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી 5 જજોની બંધારણીય બેન્ચે ચોખ્ખું કહી દીધું કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને આથી જ ટૂંક સમયમાં જ તેનો નિર્ણય સંભળાવા માંગીએ છીએ. બેન્ચે આગળ કહ્યું કે જો પાર્ટીઓ મધ્યસ્થીઓના નામની ભલામણ કરવા માંગે છે તો તે આપી શકે છે. 

મહત્વનું છે કે, આજે સુપ્રીમ કોર્ટ તે વાત પર પોતાનો નિર્ણય આપી શકે છે કે શું આ મુદ્દે કોર્ટની બહાર મધ્યસ્થતાની મદદથી કેસનું સમાધાન શક્ય છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે જો મામલો મધ્યસ્થતાથી ઉકેલાય છે તો સુપ્રીમ કોર્ટ પણ તેમાં મદદ માટે તૈયાર છે.

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કેસના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિમણૂક અને નજરમાં મધ્યસ્થતાને લઇ નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. સુનાવણીની શરૂઆતમાં હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટની સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી 5 જજોની બંધારણીય બેન્ચે ચોખ્ખું કહી દીધું કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને આથી જ ટૂંક સમયમાં જ તેનો નિર્ણય સંભળાવા માંગીએ છીએ. બેન્ચે આગળ કહ્યું કે જો પાર્ટીઓ મધ્યસ્થીઓના નામની ભલામણ કરવા માંગે છે તો તે આપી શકે છે. 

મહત્વનું છે કે, આજે સુપ્રીમ કોર્ટ તે વાત પર પોતાનો નિર્ણય આપી શકે છે કે શું આ મુદ્દે કોર્ટની બહાર મધ્યસ્થતાની મદદથી કેસનું સમાધાન શક્ય છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે જો મામલો મધ્યસ્થતાથી ઉકેલાય છે તો સુપ્રીમ કોર્ટ પણ તેમાં મદદ માટે તૈયાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ