Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇની આરે કૉલોનીના જંગલમાં વૃક્ષો કાપવાની વિરુદ્ધ વિદ્યાર્થીઓના એક જૂથે લખેલા પત્રની નોંધ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જાતે લીધી છે. પત્રને જનહિતની અરજી ગણી ચીફ જસ્ટિસે આ મામલે સુનાવણીનો નિર્ણય લીધો છે. હવે સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ સોમવારે સવારે 10 કલાકે આ મામલે સુનાવણી કરશે. વિદ્યાર્થીઓએ રવિવારે પત્ર લખી સુપ્રીમ કોર્ટ આ મામલે તાત્કાલિક દખલ કરે તેવી માગણી કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ