પૂર્વ ઉદ્યોગ અને નાણાં મંત્રી સૌરભ પટેલના રહસ્ય સચિવ શુભાષ જોષીના કૌભાંડોની વિગતો આપવા RTI કમિશનરે આજે આદેશ આપ્યો છે. સામે ખાણખનીજ વીભાગમાં ગેરરીતિ આચરી અરજદારની જાણ બહાર તમના નામે રોયલટીના પાસ બે વખત મળતીઆઓને આપી દીધાની ફરીયાદ સચીવ ઉધોગ,મુખય સચીવ અને સી એમ ને પણ કરેલી હતી. ,તે અંગે માહિતી ન આપતા આયોગમા ફરીયાદ કરતા આજે આયોગે ભરતસિંહ ઝાલાને માહિતી પુરીપાડવા કમીશ્નર એચ. વી. પટેલે હુકમ કરેલો છે.
પૂર્વ ઉદ્યોગ અને નાણાં મંત્રી સૌરભ પટેલના રહસ્ય સચિવ શુભાષ જોષીના કૌભાંડોની વિગતો આપવા RTI કમિશનરે આજે આદેશ આપ્યો છે. સામે ખાણખનીજ વીભાગમાં ગેરરીતિ આચરી અરજદારની જાણ બહાર તમના નામે રોયલટીના પાસ બે વખત મળતીઆઓને આપી દીધાની ફરીયાદ સચીવ ઉધોગ,મુખય સચીવ અને સી એમ ને પણ કરેલી હતી. ,તે અંગે માહિતી ન આપતા આયોગમા ફરીયાદ કરતા આજે આયોગે ભરતસિંહ ઝાલાને માહિતી પુરીપાડવા કમીશ્નર એચ. વી. પટેલે હુકમ કરેલો છે.