ઉત્તરપ્રદેશમાં 25,000 યુવાનોને નોકરી આપવા યોગી સરકાર દ્રારા નવી સ્કીમ સૂર્યમિત્ર શરૂ કરાઈ રહી છે. મે મહિનામાં જ તેનું જાહેરનામું બહાર પાડશે. જે યુવકો ગ્રેજ્યુએટ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે તેઓ નોકરી મળવવા અરજી કરી શકશે. શરૂઆતમાં 10,000 યુવકોને અને બીજા મહિના પછી 25,000 લોકોને નોકરી અપાશે. યુપીનેડા હેઠળ આ નોકરીઓનું સર્જન કરાશે. આ વિભાગમાં સોલાર પાવર પ્લાન્ટને આવરી લોવાયા છે.
ઉત્તરપ્રદેશમાં 25,000 યુવાનોને નોકરી આપવા યોગી સરકાર દ્રારા નવી સ્કીમ સૂર્યમિત્ર શરૂ કરાઈ રહી છે. મે મહિનામાં જ તેનું જાહેરનામું બહાર પાડશે. જે યુવકો ગ્રેજ્યુએટ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે તેઓ નોકરી મળવવા અરજી કરી શકશે. શરૂઆતમાં 10,000 યુવકોને અને બીજા મહિના પછી 25,000 લોકોને નોકરી અપાશે. યુપીનેડા હેઠળ આ નોકરીઓનું સર્જન કરાશે. આ વિભાગમાં સોલાર પાવર પ્લાન્ટને આવરી લોવાયા છે.