-
કેન્દ્રના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાહેર કર્યું છે કે તેઓ લોકસભાની આગામી ચૂંટણીમાં ઉભા નહીં રહે. તેમણે ઇન્દોરમાં મિડિયા સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી છે. આરોગ્યના કારણોસર તેઓ લોકસભા લડવા માંગતા નથી. વારંવાર તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તેથી તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ છે.
-
કેન્દ્રના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાહેર કર્યું છે કે તેઓ લોકસભાની આગામી ચૂંટણીમાં ઉભા નહીં રહે. તેમણે ઇન્દોરમાં મિડિયા સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી છે. આરોગ્યના કારણોસર તેઓ લોકસભા લડવા માંગતા નથી. વારંવાર તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તેથી તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ છે.