ભાજપાના નેતા અને ઉત્તરપ્રદેશના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યાએ ત્રિપલ તલાક મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યાએ યૂપીમાં કહ્યું કે ત્રિપલ તલાક આપનાર મુસ્લિમ માત્ર પોતાની હવસ સંતોષવા માટે પત્નીઓ બદલે છે. ત્રિપલ તલાક મુદ્દે બીજેપી મુસ્લિમ મહિલાઓની સાથે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડને ગમે તેમ બોલતા કહ્યું કે ત્રિપલ તલાકનો કોઈ આધાર નથી.
ભાજપાના નેતા અને ઉત્તરપ્રદેશના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યાએ ત્રિપલ તલાક મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યાએ યૂપીમાં કહ્યું કે ત્રિપલ તલાક આપનાર મુસ્લિમ માત્ર પોતાની હવસ સંતોષવા માટે પત્નીઓ બદલે છે. ત્રિપલ તલાક મુદ્દે બીજેપી મુસ્લિમ મહિલાઓની સાથે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડને ગમે તેમ બોલતા કહ્યું કે ત્રિપલ તલાકનો કોઈ આધાર નથી.