તાજમહેલ પર વિવાદાસ્પદ નિવેદનબાજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. અહીં યોગીએ ૩૦ મિનિટનો સમય વીતાવ્યો. આ દરમિયાન યોગીએ ઈશારામાં એ નેતાઓને સલાહ આપતા કહ્યું હતું કે, મોગલ કાળમાં બંધાયેલો આ મકબરો અત્યંત મહત્ત્વનું પ્રવાસન સ્થળ છે. આ સ્મારક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
તાજમહેલ પર વિવાદાસ્પદ નિવેદનબાજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. અહીં યોગીએ ૩૦ મિનિટનો સમય વીતાવ્યો. આ દરમિયાન યોગીએ ઈશારામાં એ નેતાઓને સલાહ આપતા કહ્યું હતું કે, મોગલ કાળમાં બંધાયેલો આ મકબરો અત્યંત મહત્ત્વનું પ્રવાસન સ્થળ છે. આ સ્મારક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.