Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાજમહેલ પર વિવાદાસ્પદ નિવેદનબાજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. અહીં યોગીએ ૩૦ મિનિટનો સમય વીતાવ્યો. આ દરમિયાન યોગીએ ઈશારામાં એ નેતાઓને સલાહ આપતા કહ્યું હતું કે, મોગલ કાળમાં બંધાયેલો આ મકબરો અત્યંત મહત્ત્વનું પ્રવાસન સ્થળ છે. આ સ્મારક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

તાજમહેલ પર વિવાદાસ્પદ નિવેદનબાજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. અહીં યોગીએ ૩૦ મિનિટનો સમય વીતાવ્યો. આ દરમિયાન યોગીએ ઈશારામાં એ નેતાઓને સલાહ આપતા કહ્યું હતું કે, મોગલ કાળમાં બંધાયેલો આ મકબરો અત્યંત મહત્ત્વનું પ્રવાસન સ્થળ છે. આ સ્મારક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ