ભારતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર ખેડૂતોની જમીન છીનવવાનો છે. ખેડૂતો પાસેથી જમીન છીનવી તેને મોટા ગણ્યાગાંઠયા પાંચ ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપી દેવાય છે. આ મોટો ભ્રષ્ટાચાર કરનારા લોકો ''ખાતો નથી, ખાવા દેતો નથી''ની વાતો કરે છે. એવું નવસર્જન યાત્રામાં વલસાડ આવેલા રાહુલ ગાંધીએ ખેડૂતો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.
ભારતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર ખેડૂતોની જમીન છીનવવાનો છે. ખેડૂતો પાસેથી જમીન છીનવી તેને મોટા ગણ્યાગાંઠયા પાંચ ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપી દેવાય છે. આ મોટો ભ્રષ્ટાચાર કરનારા લોકો ''ખાતો નથી, ખાવા દેતો નથી''ની વાતો કરે છે. એવું નવસર્જન યાત્રામાં વલસાડ આવેલા રાહુલ ગાંધીએ ખેડૂતો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.