6ઠ્ઠી મેથી રાજ્યમાં કૃષિ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે પણ આ વખતે નારાજ ખેડૂતો કૃષિ મહોત્સવમાં ભાગ લેશે કે કેમ અંગે ખુદ ભાજપ સરકાર ચિંતા પેઠી છે. ખેડૂતો સરકારની પડખે છે તેવા દેખાડો કરવા ભાજપે ધારાસભ્યથી માંડીને ભાજપના પદાધિકારી, સ્થાનિક આગેવાનોને કામે લગાડ્યા છે. અત્યારે તો એવુ દેખાઈ રહ્યું છે કે, કૃષિ મહોત્સવમાં ખેડૂતોને એકઠા કરતાં ભાજપને આંખે પાણી આવશે.
6ઠ્ઠી મેથી રાજ્યમાં કૃષિ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે પણ આ વખતે નારાજ ખેડૂતો કૃષિ મહોત્સવમાં ભાગ લેશે કે કેમ અંગે ખુદ ભાજપ સરકાર ચિંતા પેઠી છે. ખેડૂતો સરકારની પડખે છે તેવા દેખાડો કરવા ભાજપે ધારાસભ્યથી માંડીને ભાજપના પદાધિકારી, સ્થાનિક આગેવાનોને કામે લગાડ્યા છે. અત્યારે તો એવુ દેખાઈ રહ્યું છે કે, કૃષિ મહોત્સવમાં ખેડૂતોને એકઠા કરતાં ભાજપને આંખે પાણી આવશે.