આતંકવાદ સામે પગલાં લેવા વિશ્વભરમાંથી સર્જાયેલા દબાણ અને એફએટીએફના પ્રચંડ દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાને જમાત ઉદ્દ દાવા અને ફલાહ- એ- ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લશ્કર- અ- તોયબા અને જૈશ- એ- મોહમ્મદ પર અસરકારક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. ૪ માર્ચના રોજ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આ સંગઠનો અને તેના આતંકી સરગણાઓની સીધી અથવા આડકતરી, સંપૂર્ણ અથવા આંશિક માલિકીની તમામ સંપત્તિ તથા આ સંપત્તિઓમાંથી થતી ભાડા સહિતની કોઈપણ પ્રકારની આવકો પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરાશે.
આતંકવાદ સામે પગલાં લેવા વિશ્વભરમાંથી સર્જાયેલા દબાણ અને એફએટીએફના પ્રચંડ દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાને જમાત ઉદ્દ દાવા અને ફલાહ- એ- ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લશ્કર- અ- તોયબા અને જૈશ- એ- મોહમ્મદ પર અસરકારક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. ૪ માર્ચના રોજ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આ સંગઠનો અને તેના આતંકી સરગણાઓની સીધી અથવા આડકતરી, સંપૂર્ણ અથવા આંશિક માલિકીની તમામ સંપત્તિ તથા આ સંપત્તિઓમાંથી થતી ભાડા સહિતની કોઈપણ પ્રકારની આવકો પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરાશે.