કેન્દ્રીય મંત્રીમંડળે આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૃપિયાના ખર્ચે ૮૩,૦૦૦ કીમીના હાઇવે પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. સરકારે દાવો કર્યો છે કે આ નિર્ણયથી રોજગારીનું સર્જન થશે અને અર્થતંત્રને વેગ મળશે. સરકારે દાવો કર્યો છે કે આ હાઇવે પ્રોજેક્ટોના કારણે ૧૪.૨ કરોડ માનવદિવસોની રોજગારી સર્જાશે. આ સંદર્ભમાં જેટલીએ જણાવ્યું હતું કે આર્થિક વિકાસ વધારવા અને રોજગારીનું સર્જન કરવા સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ખર્ચ કરવાનું ચાલુ રાખશે.
કેન્દ્રીય મંત્રીમંડળે આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૃપિયાના ખર્ચે ૮૩,૦૦૦ કીમીના હાઇવે પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. સરકારે દાવો કર્યો છે કે આ નિર્ણયથી રોજગારીનું સર્જન થશે અને અર્થતંત્રને વેગ મળશે. સરકારે દાવો કર્યો છે કે આ હાઇવે પ્રોજેક્ટોના કારણે ૧૪.૨ કરોડ માનવદિવસોની રોજગારી સર્જાશે. આ સંદર્ભમાં જેટલીએ જણાવ્યું હતું કે આર્થિક વિકાસ વધારવા અને રોજગારીનું સર્જન કરવા સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ખર્ચ કરવાનું ચાલુ રાખશે.