દેશમાં ગૌમાંસ પર ચાલી રહેલા વિવાદની વચ્ચે રાજસ્થાન હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે પણ આ પ્રસ્તાવ આપ્યો છે કે ગૌહત્યા પર સજા વધારવી જોઈએ અને આ સજા આજીવન કેદ સુધીની હોવી જોઈએ. અત્યારે રાજસ્થાનમાં આ કેસમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. વળી આ પહેલા હત્યા માટે પ્રાણીઓની ખરીદ-વેચાણ પર કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધ લાદ્યા બાદ દેશભરમાં શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ખુદ મોદી સરકારના એક મંત્રીએ સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું છે કે કોઈ પણ સરાકર તે નિશ્ચિત નથી કરી શકતુ કે કોણ શું ખાશે છે.
દેશમાં ગૌમાંસ પર ચાલી રહેલા વિવાદની વચ્ચે રાજસ્થાન હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે પણ આ પ્રસ્તાવ આપ્યો છે કે ગૌહત્યા પર સજા વધારવી જોઈએ અને આ સજા આજીવન કેદ સુધીની હોવી જોઈએ. અત્યારે રાજસ્થાનમાં આ કેસમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. વળી આ પહેલા હત્યા માટે પ્રાણીઓની ખરીદ-વેચાણ પર કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધ લાદ્યા બાદ દેશભરમાં શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ખુદ મોદી સરકારના એક મંત્રીએ સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું છે કે કોઈ પણ સરાકર તે નિશ્ચિત નથી કરી શકતુ કે કોણ શું ખાશે છે.