Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવરાત્રી શરુ થવાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ક્લબોના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા શરૂઆતના બે નોરતામાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હોવાથી અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ