Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરોને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલાને લઈને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં સરકાર તરફથી  હાલની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલો આપી હતી. તો કોર્ટ તરફથી આ દરમિયાન રેલ ટિકિટો, જમવાની સુવિધાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. 
 

દેશમાં કોરોના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરોને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલાને લઈને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં સરકાર તરફથી  હાલની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલો આપી હતી. તો કોર્ટ તરફથી આ દરમિયાન રેલ ટિકિટો, જમવાની સુવિધાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ