રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ આજે વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે મીડિયાની દુકાન નકારાત્મક સમાચારોથી ચાલે છે. મહિલા વન રક્ષકોના તાલીમ વર્ગો સમાપ્ત થયા બાદ આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કટારિયાએ કહ્યુ કે મીડિયા મારાથી એટલા માટે નારાજ થાય છે કારણે હું તેમને નકારાત્મક માહિતી આપતો નથી. કટારિયાએ કહ્યુ કે મીડિયાની દુકાન નકારાત્મક સમાચારોથી જ ચાલે છે તેમણે કહ્યુ કે કોઇ ગમે તે કરી લે પરંતુ હું નકારાત્મક વાત બોલીશ નહીં.
રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ આજે વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે મીડિયાની દુકાન નકારાત્મક સમાચારોથી ચાલે છે. મહિલા વન રક્ષકોના તાલીમ વર્ગો સમાપ્ત થયા બાદ આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કટારિયાએ કહ્યુ કે મીડિયા મારાથી એટલા માટે નારાજ થાય છે કારણે હું તેમને નકારાત્મક માહિતી આપતો નથી. કટારિયાએ કહ્યુ કે મીડિયાની દુકાન નકારાત્મક સમાચારોથી જ ચાલે છે તેમણે કહ્યુ કે કોઇ ગમે તે કરી લે પરંતુ હું નકારાત્મક વાત બોલીશ નહીં.