Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન કરશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ જાણકારી આપી છે. જે રીતે દ્વારકાને જન્માષ્ટમી દરમિયાન સજાવવામાં આવે છે, તે રીતે વડાપ્રધાન મોદીના આગમન પહેલા લોકોએ સમગ્ર શહેરને સજાવ્યુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ