કાશ્મીરનાં કૃષ્ણાઘાટીમાં નફ્ફટ પાકિસ્તાન દ્વારા કાયરતાપૂર્વક ભારતનાં બે જવાનોને મારીને તેમનાં શબ સાથે બર્બરતા આચર્યા પછી આખા દેશમાં પ્રચંડ રોષ વ્યાપ્યો છે. આખો દેશ શહીદ થયેલા જવાનોનાં મોતનો બદલો માગી રહ્યો છે. પાકિસ્તાનને હવે પૂરું કરી દેવાની માગ સાથે સમગ્ર દેશમાં વિરોધના વંટોળ સાથે ઠેરઠેર પ્રદર્શન થઈ રહ્યાં છે. દેશભરમાં આક્રમક વળતો હુમલો કરીને પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવા માગણી થઈ રહી છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં લોકો દ્વારા પાકિસ્તાનના ઝંડા, નવાઝ, બાજવાના પોસ્ટરો અને પૂતળા બાળવામાં આવ્યા છે.
કાશ્મીરનાં કૃષ્ણાઘાટીમાં નફ્ફટ પાકિસ્તાન દ્વારા કાયરતાપૂર્વક ભારતનાં બે જવાનોને મારીને તેમનાં શબ સાથે બર્બરતા આચર્યા પછી આખા દેશમાં પ્રચંડ રોષ વ્યાપ્યો છે. આખો દેશ શહીદ થયેલા જવાનોનાં મોતનો બદલો માગી રહ્યો છે. પાકિસ્તાનને હવે પૂરું કરી દેવાની માગ સાથે સમગ્ર દેશમાં વિરોધના વંટોળ સાથે ઠેરઠેર પ્રદર્શન થઈ રહ્યાં છે. દેશભરમાં આક્રમક વળતો હુમલો કરીને પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવા માગણી થઈ રહી છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં લોકો દ્વારા પાકિસ્તાનના ઝંડા, નવાઝ, બાજવાના પોસ્ટરો અને પૂતળા બાળવામાં આવ્યા છે.