અયોધ્યા કેસમાં ૧૦ જાન્યુઆરીથી ૫ જજોની બેન્ચ સુનાવણી શરૂ કરશે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ ડી. વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ યુ. યુ. લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એન. વી. રમન્ના હશે. આ પહેલાં ૪ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ૨૦૧૦ના અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓની સુનાવણી નવી પીઠ કરશે.
અયોધ્યા કેસમાં ૧૦ જાન્યુઆરીથી ૫ જજોની બેન્ચ સુનાવણી શરૂ કરશે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ ડી. વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ યુ. યુ. લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એન. વી. રમન્ના હશે. આ પહેલાં ૪ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા જમીન વિવાદ કેસમાં ૨૦૧૦ના અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓની સુનાવણી નવી પીઠ કરશે.