Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાની મહામારીએ દેશમાં ભરડો લીધો છે અને સંક્રમિતો તેમજ મૃતકોની સંખ્યા વધી રહી છે ત્યારે પીએમ મોદીએ શનિવારે જુદીજુદી ટ્વિટ કરીને દેશનાં લોકોનો જૂસ્સો વધાર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે કોરોનાની મહામારી સામે માનવતાનો વિજય થશે. આપણે સૌ સાથે મળીને કોરોનાનો ચોક્કસપણે હરાવીશું. 
 

કોરોનાની મહામારીએ દેશમાં ભરડો લીધો છે અને સંક્રમિતો તેમજ મૃતકોની સંખ્યા વધી રહી છે ત્યારે પીએમ મોદીએ શનિવારે જુદીજુદી ટ્વિટ કરીને દેશનાં લોકોનો જૂસ્સો વધાર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે કોરોનાની મહામારી સામે માનવતાનો વિજય થશે. આપણે સૌ સાથે મળીને કોરોનાનો ચોક્કસપણે હરાવીશું. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ