Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે ત્યારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ભેગા થયેલા જી-૨૦ દેશોના નેતાઓને ભારતીય વડા પ્રધાન મોદીએ અનોખું આહ્વાન કર્યું હતું. તેમણે આફતને અવસરમાં બદલી નાખવાની વાત કરી હતી. તેમણે નેતાઓને સંબોધતા જણાવ્યું કે, આપણે અત્યારે આર્થિક બાબતો ઉપર નહીં પણ માનવતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. વાઈરસ ક્યાંથી ઉત્પન્ન થયો કે ક્યાંથી આવ્યો તે વિશે વિચારવા કરતા તેનો નાશ કરવા માટે આપણે એકજૂથ થવાનું છે તે દિશામાં વિચાર કરવાની જરૂર છે.
 

વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે ત્યારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ભેગા થયેલા જી-૨૦ દેશોના નેતાઓને ભારતીય વડા પ્રધાન મોદીએ અનોખું આહ્વાન કર્યું હતું. તેમણે આફતને અવસરમાં બદલી નાખવાની વાત કરી હતી. તેમણે નેતાઓને સંબોધતા જણાવ્યું કે, આપણે અત્યારે આર્થિક બાબતો ઉપર નહીં પણ માનવતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. વાઈરસ ક્યાંથી ઉત્પન્ન થયો કે ક્યાંથી આવ્યો તે વિશે વિચારવા કરતા તેનો નાશ કરવા માટે આપણે એકજૂથ થવાનું છે તે દિશામાં વિચાર કરવાની જરૂર છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ