Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાનો સામનો કરવા માટે અને સંક્રમણ વધે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવાયું છે. જે ૧૪ એપ્રિલે પૂરું થાય છે. સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવશે તેવી અફવા સોશિયલ મીડિયા પર ફેલાયા પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉનની મુદત લંબાવવા સરકારની કોઈ યોજના કે વિચારણા નથી.
 

દેશમાં કોરોનાનો સામનો કરવા માટે અને સંક્રમણ વધે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવાયું છે. જે ૧૪ એપ્રિલે પૂરું થાય છે. સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવશે તેવી અફવા સોશિયલ મીડિયા પર ફેલાયા પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉનની મુદત લંબાવવા સરકારની કોઈ યોજના કે વિચારણા નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ