એક તરફ સેનાના જવાનો પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશની શાન જાળવી રહ્યા છે તો બીજી તરફ નેતાઓ શહિદોની જાનફેસાની પર પણ રાજનીતિ કરવાનું ચુકતા નથી. તાજેતરમાં અખિલેશે કહ્યું હતું કે ઉ.પ્રદેશ મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત, દેશના તમામ રાજ્યોના જવાનો શહિદ થયા છે પણ ગુજરાતનો કોઈ જવાન શહિદ થયો હોય તો બતાવો અખિલેશે આ બયાન ક્યા સંદર્ભે આપ્યું તે હાલ સ્પષ્ટ નથી પણ જવાનો પર આતંકી હુમલા વધ્યા છે તો જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફી હુમલા પણ વધ્યા છે.
એક તરફ સેનાના જવાનો પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશની શાન જાળવી રહ્યા છે તો બીજી તરફ નેતાઓ શહિદોની જાનફેસાની પર પણ રાજનીતિ કરવાનું ચુકતા નથી. તાજેતરમાં અખિલેશે કહ્યું હતું કે ઉ.પ્રદેશ મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત, દેશના તમામ રાજ્યોના જવાનો શહિદ થયા છે પણ ગુજરાતનો કોઈ જવાન શહિદ થયો હોય તો બતાવો અખિલેશે આ બયાન ક્યા સંદર્ભે આપ્યું તે હાલ સ્પષ્ટ નથી પણ જવાનો પર આતંકી હુમલા વધ્યા છે તો જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફી હુમલા પણ વધ્યા છે.