પાકિસ્તાને આજે ફરીથી સરહદે સીઝફાયરનું ઉલ્લઘંન કર્યુ છે. જમ્મૂના અરનિયા સેક્ટરમાં વહેલી સવારે પાક તરફથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં એક જવાન ઘાયલ થયો છે. અડધો કલાક સુધી સતત ફાયરિંગ ચાલુ રહ્યુ હતુ. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યુ કે પાકિસ્તાની રેંજર્સે વહેલી સવાસે 7થી 7ઃ30 વાગ્યે ગોળીબાર શરૂ કર્યો હતો જેમાં ભારતના જવાનોએ પણ સામે જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાને આજે ફરીથી સરહદે સીઝફાયરનું ઉલ્લઘંન કર્યુ છે. જમ્મૂના અરનિયા સેક્ટરમાં વહેલી સવારે પાક તરફથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં એક જવાન ઘાયલ થયો છે. અડધો કલાક સુધી સતત ફાયરિંગ ચાલુ રહ્યુ હતુ. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યુ કે પાકિસ્તાની રેંજર્સે વહેલી સવાસે 7થી 7ઃ30 વાગ્યે ગોળીબાર શરૂ કર્યો હતો જેમાં ભારતના જવાનોએ પણ સામે જડબાતોડ જવાબ આપ્યો હતો.