Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના તુરકાવનગામ વિસ્તારમાં થયેલી અથડામણમાં સેનાએ 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સુરક્ષા બળોએ પહેલા આતંકવાદીઓને કોર્ડન કર્યા અને પછી તેમને ઠાર માર્યા હતા.

ભારતીય સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ, સેના અને CRPFના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજુ સુધી આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી.

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના તુરકાવનગામ વિસ્તારમાં થયેલી અથડામણમાં સેનાએ 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સુરક્ષા બળોએ પહેલા આતંકવાદીઓને કોર્ડન કર્યા અને પછી તેમને ઠાર માર્યા હતા.

ભારતીય સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ, સેના અને CRPFના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજુ સુધી આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ