વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. ભાજપે આ પ્રસંગે સેવા સપ્તાહનો પ્રારંભ કર્યો છે જે 14 થી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત સેવા સપ્તાહમાં મંડળથી લઇને બૂથ લેવલ સુધીના દરેક યુનિટના કાર્યકરો પોતપોતાના સ્થળોએ વિવિધ પ્રકારની સેવાનું કામ કરશે. આ અંગે પક્ષના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે તે હોસ્પિટલમાં ફળનું વિતરણ છે, બાળકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવા, રક્તદાન જેવા અનેક કાર્યો દરેક જગ્યાએ કરવામાં આવશે.
14 થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનારા દેશવ્યાપી ‘સેવા સપ્તાહ’ અભિયાન અંતર્ગત જે.પી.નડ્ડાએ તમામ સંસ્થાકીય એકમો અને કાર્યકરોને અલગથી સેવાકીય ગતિવિધિ આયોજીત કરનાર નિર્દેશ આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. ભાજપે આ પ્રસંગે સેવા સપ્તાહનો પ્રારંભ કર્યો છે જે 14 થી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત સેવા સપ્તાહમાં મંડળથી લઇને બૂથ લેવલ સુધીના દરેક યુનિટના કાર્યકરો પોતપોતાના સ્થળોએ વિવિધ પ્રકારની સેવાનું કામ કરશે. આ અંગે પક્ષના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે તે હોસ્પિટલમાં ફળનું વિતરણ છે, બાળકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવા, રક્તદાન જેવા અનેક કાર્યો દરેક જગ્યાએ કરવામાં આવશે.
14 થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનારા દેશવ્યાપી ‘સેવા સપ્તાહ’ અભિયાન અંતર્ગત જે.પી.નડ્ડાએ તમામ સંસ્થાકીય એકમો અને કાર્યકરોને અલગથી સેવાકીય ગતિવિધિ આયોજીત કરનાર નિર્દેશ આપ્યા છે.