બુરાડીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ પૂર્વ આપ નેતા કપિલ મિશ્રાના વિરોધમાં અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. હાલમા જ કપિલ મિશ્રાએ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના જવાબમાં હવે સંજીવ ઝા કપિલ મિશ્રાની વિરુદ્ઘમાં ભૂખ હડતાલ કરવા જઈ રહ્યો છે.