જેટ એરવેઝના મુસાફરે ટવીટ કરી નરેન્દ્ર મોદીને કહ્યું કે,વિમાનનું અપહરણ થયું. ખોટી ટવીટથી જયપુરના સાંગાનેર એરપોર્ટ પર અફરાતફરી મચી. પ્રવાસીએ ટવીટ કરી કે, તેને લાગે છે વિમાનનું અપહરણ થયું છે. પણ એવું થયું નહોતું. વિમાન જયપુર પહોંચતા CISFએ પ્રવાસીને નીચે ઉતાર્યો.બાદમાં વિમાનને દિલ્હી રવાના કરાયું. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 150 મુસાફરો હતા.
જેટ એરવેઝના મુસાફરે ટવીટ કરી નરેન્દ્ર મોદીને કહ્યું કે,વિમાનનું અપહરણ થયું. ખોટી ટવીટથી જયપુરના સાંગાનેર એરપોર્ટ પર અફરાતફરી મચી. પ્રવાસીએ ટવીટ કરી કે, તેને લાગે છે વિમાનનું અપહરણ થયું છે. પણ એવું થયું નહોતું. વિમાન જયપુર પહોંચતા CISFએ પ્રવાસીને નીચે ઉતાર્યો.બાદમાં વિમાનને દિલ્હી રવાના કરાયું. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 150 મુસાફરો હતા.