ત્રણ તલાકના મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મુસ્લિમ બહેનો મુશ્કેલીમાં છે, તેમને મદદ મળવી જોઇએ. જ્યારે મુસ્લિમ પર્સનલ બોર્ડે જણાવ્યું કે ખોટી રીતે એક સાથે ત્રણ તલાક આપનારાનો સામાજિક બહિષ્કાર કરાશે. પણ સાથે આ મામલે દખલ સાંખી નહીં લેવાની ચેતવણી આપી છે.