તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન આજથી ભારતની બે દિવસીય યાત્રા પર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પતિ પ્રણવ મુખર્જીએ તેમનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ હતુ. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરીને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. ન્યૂક્લિયર સપ્લાય ગ્રુપમાં સભ્યતાને લઈને પણ ચર્ચા વિચારણા થશે. જો કે તુર્કીના રાષ્ટ્રપતિએ આ મુદ્દા પર ભારતની દાવેદારીનું સમર્થન કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે ભારતને આ ગ્રુપમાં સભ્યતા મળે તેમાં તેમને કોઈ આપત્તિ નથી.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન આજથી ભારતની બે દિવસીય યાત્રા પર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પતિ પ્રણવ મુખર્જીએ તેમનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ હતુ. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરીને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. ન્યૂક્લિયર સપ્લાય ગ્રુપમાં સભ્યતાને લઈને પણ ચર્ચા વિચારણા થશે. જો કે તુર્કીના રાષ્ટ્રપતિએ આ મુદ્દા પર ભારતની દાવેદારીનું સમર્થન કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે ભારતને આ ગ્રુપમાં સભ્યતા મળે તેમાં તેમને કોઈ આપત્તિ નથી.