Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સેનાના જવાનો સાથે કરેલા જંગલી કૃત્ય પછી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રોષ ઠાલવ્યો છે. ઠાકરેએ કહ્યું હતું કે, હવે વડાપ્રધાન મોદી 'મન કી બાત' બંધ કરીને 'ગન કી બાત' કરે અને આપણા બે જવાનોના મૃતદેહો સાથે ચેડાં કરવા બદલ પાકિસ્તાનને સજા કરે. મુંબઈમાં શિવસૈનિકોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હવે બહુ થઈ ગયું. હવે તો વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કરવાનું બંધ કરવું જોઈએ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા 'ગન કી બાત' કરવી જોઈએ. 

ભારતીય સેનાના જવાનો સાથે કરેલા જંગલી કૃત્ય પછી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રોષ ઠાલવ્યો છે. ઠાકરેએ કહ્યું હતું કે, હવે વડાપ્રધાન મોદી 'મન કી બાત' બંધ કરીને 'ગન કી બાત' કરે અને આપણા બે જવાનોના મૃતદેહો સાથે ચેડાં કરવા બદલ પાકિસ્તાનને સજા કરે. મુંબઈમાં શિવસૈનિકોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હવે બહુ થઈ ગયું. હવે તો વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કરવાનું બંધ કરવું જોઈએ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા 'ગન કી બાત' કરવી જોઈએ. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ