ભારતીય સેનાના જવાનો સાથે કરેલા જંગલી કૃત્ય પછી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રોષ ઠાલવ્યો છે. ઠાકરેએ કહ્યું હતું કે, હવે વડાપ્રધાન મોદી 'મન કી બાત' બંધ કરીને 'ગન કી બાત' કરે અને આપણા બે જવાનોના મૃતદેહો સાથે ચેડાં કરવા બદલ પાકિસ્તાનને સજા કરે. મુંબઈમાં શિવસૈનિકોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હવે બહુ થઈ ગયું. હવે તો વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કરવાનું બંધ કરવું જોઈએ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા 'ગન કી બાત' કરવી જોઈએ.
ભારતીય સેનાના જવાનો સાથે કરેલા જંગલી કૃત્ય પછી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રોષ ઠાલવ્યો છે. ઠાકરેએ કહ્યું હતું કે, હવે વડાપ્રધાન મોદી 'મન કી બાત' બંધ કરીને 'ગન કી બાત' કરે અને આપણા બે જવાનોના મૃતદેહો સાથે ચેડાં કરવા બદલ પાકિસ્તાનને સજા કરે. મુંબઈમાં શિવસૈનિકોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હવે બહુ થઈ ગયું. હવે તો વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કરવાનું બંધ કરવું જોઈએ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા 'ગન કી બાત' કરવી જોઈએ.