Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને પરિવારના સભ્યો જ્યારે વિઝા માટે અરજી કરે ત્યારે ચૂકવવા પડતા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવાને પગલે ભારતીયો અને બિનયુરોપનિયન સંઘના નાગરિકો માટેના યુકેના વિઝા મોંઘાં થશે.
ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ૨૦૧૫માં દાખલ કરવામાં આવ્યો હતો. આ સરચાર્જને પગલે યુકેમાં રોકાણ દરમિયાન નેશનલ હેલ્થ સર્વિસનો લાભ મળી શકશે. ૨૦૧૫થી છ મહિના માટે ભારતીયો અને બિનયુરોપિયન સંઘના નાગરિકોને વિઝા પરના સરચાર્જથી ૬,૦૦૦ લાખ પાઉન્ડથી વધુ એકત્ર કરાયા છે. ગૃહ ખાતાના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ૮મી જાન્યુઆરી ૨૦૧૯થી બમણો થશે એ વાતનું અમે સમર્થન કરીએ છીએ. આ સરચાર્જ વર્ષ દીઠ ૨૦૦ પાઉન્ડ હતો, જે વધારીને ૪૦૦ પાઉન્ડ થશે, જ્યારે વિદ્યાર્થીઓ અને યૂથ મોબિલિટી સ્કીમ હેઠળ આ સરચાર્જ ૧૫૦ પાઉન્ડ હતો, જે વધીને ૩૦૦ પાઉન્ડ થશે.
 

વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને પરિવારના સભ્યો જ્યારે વિઝા માટે અરજી કરે ત્યારે ચૂકવવા પડતા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવાને પગલે ભારતીયો અને બિનયુરોપનિયન સંઘના નાગરિકો માટેના યુકેના વિઝા મોંઘાં થશે.
ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ૨૦૧૫માં દાખલ કરવામાં આવ્યો હતો. આ સરચાર્જને પગલે યુકેમાં રોકાણ દરમિયાન નેશનલ હેલ્થ સર્વિસનો લાભ મળી શકશે. ૨૦૧૫થી છ મહિના માટે ભારતીયો અને બિનયુરોપિયન સંઘના નાગરિકોને વિઝા પરના સરચાર્જથી ૬,૦૦૦ લાખ પાઉન્ડથી વધુ એકત્ર કરાયા છે. ગૃહ ખાતાના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ૮મી જાન્યુઆરી ૨૦૧૯થી બમણો થશે એ વાતનું અમે સમર્થન કરીએ છીએ. આ સરચાર્જ વર્ષ દીઠ ૨૦૦ પાઉન્ડ હતો, જે વધારીને ૪૦૦ પાઉન્ડ થશે, જ્યારે વિદ્યાર્થીઓ અને યૂથ મોબિલિટી સ્કીમ હેઠળ આ સરચાર્જ ૧૫૦ પાઉન્ડ હતો, જે વધીને ૩૦૦ પાઉન્ડ થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ