Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈમાં ખેડૂતોને રાહત આપવા યોગ્યતા ધરાવતા તમામ ખેડૂતોનાં જનધન ખાતામાં રૂ. ૨૦૦૦ જમા કરવાનું પગલું લીધું છે. આ અઠવાડિયામાં જ આધારકાર્ડ ધરાવતા તમામ ખેડૂતોનાં ખાતામાં આ રકમ જમા કરાશે. સરકાર દ્વારા આ માટે રૂ. ૧૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશના ૮૦ લાખ ખેડૂતોને આનો લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ ખેડૂતોને રૂ. ૨૦૦૦ની રકમ આપવામાં આવી છે.
 

કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈમાં ખેડૂતોને રાહત આપવા યોગ્યતા ધરાવતા તમામ ખેડૂતોનાં જનધન ખાતામાં રૂ. ૨૦૦૦ જમા કરવાનું પગલું લીધું છે. આ અઠવાડિયામાં જ આધારકાર્ડ ધરાવતા તમામ ખેડૂતોનાં ખાતામાં આ રકમ જમા કરાશે. સરકાર દ્વારા આ માટે રૂ. ૧૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશના ૮૦ લાખ ખેડૂતોને આનો લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ ખેડૂતોને રૂ. ૨૦૦૦ની રકમ આપવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ