Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને કહ્યું કે આઈસીએમઆરના બીજા સીરો સર્વેમાં જોવા જાણવા મળ્યું છે કે ભારતની જનસંખ્યા હજી પણ કોવિડ-19 સામે હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ કરવાથી ખૂબ જ દૂર છે. આપણે બધાને કોવિડ સાથે સંકળાયેલી ગાઈડલાઈનનું પાલન કરતા રહેવું જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે કોવિડ-19થી સંક્રમિત થનારા લોકો ઉપર આઈસીએમઆર ઝડપથી તપાસ અને રિસર્ચ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સામે આવેલા પુનઃસંક્રમણના મામલા ખૂબ જ ઓછા છે. પરંતુ સરકાર મામલા અંગે પુરું મહત્વ આપી રહી છે.
 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને કહ્યું કે આઈસીએમઆરના બીજા સીરો સર્વેમાં જોવા જાણવા મળ્યું છે કે ભારતની જનસંખ્યા હજી પણ કોવિડ-19 સામે હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ કરવાથી ખૂબ જ દૂર છે. આપણે બધાને કોવિડ સાથે સંકળાયેલી ગાઈડલાઈનનું પાલન કરતા રહેવું જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે કોવિડ-19થી સંક્રમિત થનારા લોકો ઉપર આઈસીએમઆર ઝડપથી તપાસ અને રિસર્ચ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સામે આવેલા પુનઃસંક્રમણના મામલા ખૂબ જ ઓછા છે. પરંતુ સરકાર મામલા અંગે પુરું મહત્વ આપી રહી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ