Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન કમલા વરુણનું કોરોનાના કારણે નિધન થયું છે. કમલા વરુણ યુપી સરકારમાં તકનીકી શિક્ષણ પ્રધાન હતા. આ પહેલા તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે. કમલા વરુણને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમની સારવાર લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમનું મૃત્યુ કોરોનાની સારવાર દરમિયાન થયું છે. તેમનો રિપોર્ટ 18 જુલાઈએ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમને સારવાર માટે લખનઉ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે તેનું મોત નીપજ્યું હતું. કમલા વરુણનો જન્મ 3 મે 1958 ના રોજ થયો હતો.

ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન કમલા વરુણનું કોરોનાના કારણે નિધન થયું છે. કમલા વરુણ યુપી સરકારમાં તકનીકી શિક્ષણ પ્રધાન હતા. આ પહેલા તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે. કમલા વરુણને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમની સારવાર લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમનું મૃત્યુ કોરોનાની સારવાર દરમિયાન થયું છે. તેમનો રિપોર્ટ 18 જુલાઈએ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમને સારવાર માટે લખનઉ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે તેનું મોત નીપજ્યું હતું. કમલા વરુણનો જન્મ 3 મે 1958 ના રોજ થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ