Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવકવેરા વિભાગ છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓના પરિસરોમાં દરોડા પાડી રહ્યું છે. આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસોમાં સરકારી અને પીએસયુ કંપનીઓના ચાર અધિકારીઓના ૨૦ પરિસરોમાં દરોડા પાડયા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય નિર્માણ નિગમના એડિશનલ જનરલ મેનેજર શિવ આશ્રય શર્માની પાસેથી ૬૦૦ કરોડ રૃપિયાની સંપત્તિનો ખુલાસો થયો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ