Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે એક નિવેદન આપતા કહ્યું કે દેશમાં માનવમૂત્રથી યુરિયા નિર્માણ થવું જોઈએ અને જો દેશમાં આ રીતે યુરિયાનં નિર્માણ થાય તો આપણને ખાતર બહારથી આયાત કરવાની જરૂર નહીં પડે. વધુમાં મંત્રી જણાવે છે કે પ્રાકૃતિક કચરાથી ઈંધણ બનાવવામાં આવે છે જે પર્યાવરણ માટે અનુકૂળ છે.
 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે એક નિવેદન આપતા કહ્યું કે દેશમાં માનવમૂત્રથી યુરિયા નિર્માણ થવું જોઈએ અને જો દેશમાં આ રીતે યુરિયાનં નિર્માણ થાય તો આપણને ખાતર બહારથી આયાત કરવાની જરૂર નહીં પડે. વધુમાં મંત્રી જણાવે છે કે પ્રાકૃતિક કચરાથી ઈંધણ બનાવવામાં આવે છે જે પર્યાવરણ માટે અનુકૂળ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ