કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે એક નિવેદન આપતા કહ્યું કે દેશમાં માનવમૂત્રથી યુરિયા નિર્માણ થવું જોઈએ અને જો દેશમાં આ રીતે યુરિયાનં નિર્માણ થાય તો આપણને ખાતર બહારથી આયાત કરવાની જરૂર નહીં પડે. વધુમાં મંત્રી જણાવે છે કે પ્રાકૃતિક કચરાથી ઈંધણ બનાવવામાં આવે છે જે પર્યાવરણ માટે અનુકૂળ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે એક નિવેદન આપતા કહ્યું કે દેશમાં માનવમૂત્રથી યુરિયા નિર્માણ થવું જોઈએ અને જો દેશમાં આ રીતે યુરિયાનં નિર્માણ થાય તો આપણને ખાતર બહારથી આયાત કરવાની જરૂર નહીં પડે. વધુમાં મંત્રી જણાવે છે કે પ્રાકૃતિક કચરાથી ઈંધણ બનાવવામાં આવે છે જે પર્યાવરણ માટે અનુકૂળ છે.