ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું 77 વર્ષે નિધન (death) થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું. ગુજરાતી સિનેમામાં નરેશ-મહેશની બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.
ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું 77 વર્ષે નિધન (death) થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું. ગુજરાતી સિનેમામાં નરેશ-મહેશની બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.