- બોલીવુડની દુનિયામાં હાસ્યકલાકારની સાથે અનેક પ્રકારની ભૂમિકા સફળ રીતે ભજવનાર અને જેના ડાયલોગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતા તે કાદરખાને ઇશુના નવા વર્ષમાં જ 81 વર્ષની વયે ચીર વિદાય લીધી છે. તેઓ ઘણાં સમયથી બિમાર હતા અને કેનેડામાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે 2019ની સવારે જ તેમના જનન્તનશીન થયાના સમાચાર જાહેર થયા હતા. તેમના પાર્થિવદેહને ભારત લાવવાને બદલે જ કેનેડામાં જ તેમની દફનવિધિ હાથ ધરાશે. એક સમયે ફિલ્મોમાં કાદરખાન-ગોવિંદા અને શક્તિકપૂરની ત્રિપુટી સૌથી સફળ ગણાતી હતી. કાદરખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરનાર આ સાથી કલાકારો ઉપારંત બોલીવુડના અનેક નાના-મોટા કલાકારોએ કાદરખાનને ભાવાંજલિ-શબ્દાંજલિ અને તેમના ડાયલોગ બોલીને પોતાની આગવી રીતે શાકાંજલિ અર્પી હતી.
- બોલીવુડની દુનિયામાં હાસ્યકલાકારની સાથે અનેક પ્રકારની ભૂમિકા સફળ રીતે ભજવનાર અને જેના ડાયલોગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતા તે કાદરખાને ઇશુના નવા વર્ષમાં જ 81 વર્ષની વયે ચીર વિદાય લીધી છે. તેઓ ઘણાં સમયથી બિમાર હતા અને કેનેડામાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે 2019ની સવારે જ તેમના જનન્તનશીન થયાના સમાચાર જાહેર થયા હતા. તેમના પાર્થિવદેહને ભારત લાવવાને બદલે જ કેનેડામાં જ તેમની દફનવિધિ હાથ ધરાશે. એક સમયે ફિલ્મોમાં કાદરખાન-ગોવિંદા અને શક્તિકપૂરની ત્રિપુટી સૌથી સફળ ગણાતી હતી. કાદરખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરનાર આ સાથી કલાકારો ઉપારંત બોલીવુડના અનેક નાના-મોટા કલાકારોએ કાદરખાનને ભાવાંજલિ-શબ્દાંજલિ અને તેમના ડાયલોગ બોલીને પોતાની આગવી રીતે શાકાંજલિ અર્પી હતી.