Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં શિવરાજસિંહ ચૌહાણ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ન તો કોઇ સ્વાસ્થ્યમંત્રી છે, ન ગૃહમંત્રી.
કમલનાથે કહ્યું કે, અજીબ સ્થિતિ છે. ૨૦ માર્ચે મારી સરકાર તોડી પડાઇ. ૨૩ માર્ચે શિવરાજસિંહ મુખ્યમંત્રી બન્યા. પછી લોકડાઉન કરી દેવાયું. તેથી સમજો કે મારી સરકાર તોડી પાડવાની જ રાહ જોવાતી હતી.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં શિવરાજસિંહ ચૌહાણ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ન તો કોઇ સ્વાસ્થ્યમંત્રી છે, ન ગૃહમંત્રી.
કમલનાથે કહ્યું કે, અજીબ સ્થિતિ છે. ૨૦ માર્ચે મારી સરકાર તોડી પડાઇ. ૨૩ માર્ચે શિવરાજસિંહ મુખ્યમંત્રી બન્યા. પછી લોકડાઉન કરી દેવાયું. તેથી સમજો કે મારી સરકાર તોડી પાડવાની જ રાહ જોવાતી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ