કાશ્મીરસમસ્યા ઉકેલવાના સરકારના પ્રયાસો અને વ્યૂહરચના અસરકારક પુરવાર થઈ રહ્યા છે. કાશ્મીરમાં હિંસા અને અસંતોષની આગને આર્મી તાકાતથી ઠારી રહી છે તેમ ભારતના આર્મી ચીફ જનરલ બિપીન રાવતે જણાવ્યું હતું. કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે અને ઘૂસણખોરીમાં ઘટાડો થઈ રહ્યો છે તેવો દાવો તેમણે કર્યો હતો.
કાશ્મીરસમસ્યા ઉકેલવાના સરકારના પ્રયાસો અને વ્યૂહરચના અસરકારક પુરવાર થઈ રહ્યા છે. કાશ્મીરમાં હિંસા અને અસંતોષની આગને આર્મી તાકાતથી ઠારી રહી છે તેમ ભારતના આર્મી ચીફ જનરલ બિપીન રાવતે જણાવ્યું હતું. કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે અને ઘૂસણખોરીમાં ઘટાડો થઈ રહ્યો છે તેવો દાવો તેમણે કર્યો હતો.