નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી પીએમ મોદીએ કેડેટ્સને કહ્યું હતું કે, આપણા સૈનિકો અને આર્મીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે અમે કોઈને છંછેડતા નથી અને જો કોઈ અમને છંછેડે તો તેને છોડતા નથી. આમ એનસીસીની રેલીમાં તેમણે પાકિસ્તાનને સરહદે અટકચાળા નહીં કરવાનો કડકમાં કડક સંદેશો પાઠવ્યો હતો. અમે શાંતિનાં પ્રબળ ટેકેદાર છીએ. દેશની સુરક્ષા માટે કોઈપણ કઠોર પગલાં લેતા ખચકાઈશું નહીં. છેલ્લાં સાડા ચાર વર્ષમાં દેશની રક્ષા અને સુરક્ષા માટે સરકારે અનેક મહત્ત્વનાં પગલાં લીધા છે. તેમણે અનસીસી કેડેટ્સને કહ્યું કે તમારી સાથે વાત કરું ત્યારે અનેક જૂની વાતો યાદ આવે છે તમે આજે જે રીતે જીવી રહ્યા છો તેવી ક્ષણો જીવવાનો મને પણ મોકો મળ્યો હતો.
નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી પીએમ મોદીએ કેડેટ્સને કહ્યું હતું કે, આપણા સૈનિકો અને આર્મીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે અમે કોઈને છંછેડતા નથી અને જો કોઈ અમને છંછેડે તો તેને છોડતા નથી. આમ એનસીસીની રેલીમાં તેમણે પાકિસ્તાનને સરહદે અટકચાળા નહીં કરવાનો કડકમાં કડક સંદેશો પાઠવ્યો હતો. અમે શાંતિનાં પ્રબળ ટેકેદાર છીએ. દેશની સુરક્ષા માટે કોઈપણ કઠોર પગલાં લેતા ખચકાઈશું નહીં. છેલ્લાં સાડા ચાર વર્ષમાં દેશની રક્ષા અને સુરક્ષા માટે સરકારે અનેક મહત્ત્વનાં પગલાં લીધા છે. તેમણે અનસીસી કેડેટ્સને કહ્યું કે તમારી સાથે વાત કરું ત્યારે અનેક જૂની વાતો યાદ આવે છે તમે આજે જે રીતે જીવી રહ્યા છો તેવી ક્ષણો જીવવાનો મને પણ મોકો મળ્યો હતો.