ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, કોઈપણ ધર્મની મહિલા છૂટાછેડા લેવા ઇચ્છતી હોતી નથી. આજીવન સાથ નિભાવવાના કોલ અપાતા હોય ત્યારે ફક્ત ત્રણ શબ્દ દ્વારા છૂટાછેડાનો કોઈને અધિકાર કેવી રીતે આપી શકાય? કોંગ્રેસે હંમેશાં તુષ્ટિકરણની રાજનીતિ કરી છે નહીંતર મુસ્લિમ મહિલાઓને ક્યારનો તેમનો અધિકાર મળી ગયો હોત. અમે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માગીએ છીએ. ન કોઈ મુસ્લિમ કે હિંદુ કાયદો.
ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, કોઈપણ ધર્મની મહિલા છૂટાછેડા લેવા ઇચ્છતી હોતી નથી. આજીવન સાથ નિભાવવાના કોલ અપાતા હોય ત્યારે ફક્ત ત્રણ શબ્દ દ્વારા છૂટાછેડાનો કોઈને અધિકાર કેવી રીતે આપી શકાય? કોંગ્રેસે હંમેશાં તુષ્ટિકરણની રાજનીતિ કરી છે નહીંતર મુસ્લિમ મહિલાઓને ક્યારનો તેમનો અધિકાર મળી ગયો હોત. અમે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માગીએ છીએ. ન કોઈ મુસ્લિમ કે હિંદુ કાયદો.