ધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા છે. પીએમ નરેન્દ્ર મોદીએ નવી સિવિલ હોસ્પિટલનાં બિલ્ડીંગના લોકાર્પણ માટે પહોંચ્યા અને 1200 પથારી ધરાવતી આ બિલ્ડીગનું લોકાર્પણ કરી પીએમ નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ પોતાના સંબોધનમાં પોતાની સરકારના કરેલા વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી. આ સિવાય મોદીએ આતંકવાદ મામલે વિપક્ષ પર આકરા પ્રહાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પુલવામા હુમલા બાદ સેના દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના પર શંકા કરનારા લોકો અને પક્ષને પીએમ મોદીએ આડે હાથ લીધા હતા અને દેશના જવાનો પર પ્રશ્ન ઉભા કરનારા લોકોને પીએમ મોદીએ આડે હાથ લીધા હતા અને આકરા પ્રહારો કર્યા હતાં. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, હું દેશહિત માટે જે જરૂરી હશે તે પ્રથમ કરીશ તેમ જ આતંકીઓને વીણી વીણીને મારીશ તેવું પણ કહ્યું હતું.
ધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા છે. પીએમ નરેન્દ્ર મોદીએ નવી સિવિલ હોસ્પિટલનાં બિલ્ડીંગના લોકાર્પણ માટે પહોંચ્યા અને 1200 પથારી ધરાવતી આ બિલ્ડીગનું લોકાર્પણ કરી પીએમ નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ પોતાના સંબોધનમાં પોતાની સરકારના કરેલા વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી. આ સિવાય મોદીએ આતંકવાદ મામલે વિપક્ષ પર આકરા પ્રહાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પુલવામા હુમલા બાદ સેના દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના પર શંકા કરનારા લોકો અને પક્ષને પીએમ મોદીએ આડે હાથ લીધા હતા અને દેશના જવાનો પર પ્રશ્ન ઉભા કરનારા લોકોને પીએમ મોદીએ આડે હાથ લીધા હતા અને આકરા પ્રહારો કર્યા હતાં. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, હું દેશહિત માટે જે જરૂરી હશે તે પ્રથમ કરીશ તેમ જ આતંકીઓને વીણી વીણીને મારીશ તેવું પણ કહ્યું હતું.