Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક સમાચાર મેગેઝિન ‘કારવાં’માં ‘યેદિયુરપ્પા ડાયરી’ના મુદ્દે થયેલા ઘટસ્ફોટના પગલે કોંગ્રેસે નવનિયુક્ત લોકપાલ દ્વારા તપાસની માગણી કરી છે. કારવાં મગેઝિને પોતાના અહેવાલમાં આક્ષેપ કર્યા છે કે કર્ણાટકના પુર્વ મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાએ લાલકૃષ્ણ અડવાણી, રાજનાથસિંહ અને નિતિન ગડકરી સહિતના પક્ષના ટોચના નેતાઓને રૂપિયા ૧૮૦૦ કરોડની ચુકવણી કરી હતી. હસ્તલિખિત ડાયરી આધારે આ આક્ષેપ કરાયા છે અને કહેવાય છે કે હસ્તાક્ષર યેદિયુરપ્પાના છે.
 

એક સમાચાર મેગેઝિન ‘કારવાં’માં ‘યેદિયુરપ્પા ડાયરી’ના મુદ્દે થયેલા ઘટસ્ફોટના પગલે કોંગ્રેસે નવનિયુક્ત લોકપાલ દ્વારા તપાસની માગણી કરી છે. કારવાં મગેઝિને પોતાના અહેવાલમાં આક્ષેપ કર્યા છે કે કર્ણાટકના પુર્વ મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાએ લાલકૃષ્ણ અડવાણી, રાજનાથસિંહ અને નિતિન ગડકરી સહિતના પક્ષના ટોચના નેતાઓને રૂપિયા ૧૮૦૦ કરોડની ચુકવણી કરી હતી. હસ્તલિખિત ડાયરી આધારે આ આક્ષેપ કરાયા છે અને કહેવાય છે કે હસ્તાક્ષર યેદિયુરપ્પાના છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ