યોગી આદિત્યનાથે શનિવારે બાલૂ અડ્ડા સ્થિત ગંદી વસાહતમાં ઝાડુ લગાવ્યું. યોગીની સાથે મંત્રીઓ સુરેશ ખન્ના અને બૃજેશ પાઠકે પણ ઝાડુ લગાવ્યું હતું. યોગીએ અહીં બનેલા ટોયલેટ્સનું પણ ઇન્સ્પેક્શન કર્યું. તેઓએ વર્કર્સે પૂછ્યું કે તમારું કામ કેવું ચાલી રહ્યું છે અને પૈસા સમય પર મળે છે કે નહીં?