ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે શ્રીનગરમાં મળેલી બેઠખમાં ઘંઉ, ચોખા, અનાજ, કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના ભાવ નીચા રહેશે. તેમ જ સાબૂ,માથામાં નાખવાનું તેલ અને ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા રહેશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે શ્રીનગરમાં મળેલી બેઠખમાં ઘંઉ, ચોખા, અનાજ, કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના ભાવ નીચા રહેશે. તેમ જ સાબૂ,માથામાં નાખવાનું તેલ અને ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા રહેશે.