Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે શ્રીનગરમાં મળેલી બેઠખમાં ઘંઉ, ચોખા, અનાજ, કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના ભાવ નીચા રહેશે. તેમ જ સાબૂ,માથામાં નાખવાનું તેલ અને ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા રહેશે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે શ્રીનગરમાં મળેલી બેઠખમાં ઘંઉ, ચોખા, અનાજ, કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના ભાવ નીચા રહેશે. તેમ જ સાબૂ,માથામાં નાખવાનું તેલ અને ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા રહેશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ