પાણી પુરવઠા બોર્ડના ચાલુ ફરજે મૃત્યુ પામેલા કર્મીન
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે રાજ્યના પાણી પુરવઠા બોર્ડના ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ કર્મચાચારીઓની પત્ની-વારસોને રહેમરાહે ઉચ્ચક સહાય રૂ. આઠ લાખ અને તા. 24 નવેમ્બર 2022 પછી ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીઓની પત્ની-વારસોને