Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસદળમાં અશ્વસવાર પોલીસદળના ભવ્ય ઇતિહાસ અને ભાવિ આયોજન-મહત્તાને આવરી લેતા પુસ્તક ‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા-અ બ્રીફ નોટ’’નું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. અત્રે એ વિશેષ ઉલ્લેખનીય છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૪માં ગુજરાતમાં યોજાયેલી ૩રમી ઓલ ઇન્ડીયા પોલીસ એકવેસ્ટ્રીયન મીટના અવસરે અશ્વ અને ઘોડેસવારીના ઇતિહાસ, વિરતા અને ગતિ તથા શૌર્યની વિરાસતને પુસ્તક-ડોકયુમેન્ટ સ્વરૂપે આવનારી પેઢીઓ સમક્ષ મુકવાનો પ્રેરણાદાયી વિચાર આપ્યો હતો. તેના પ્રતિસાદ રૂપે આ પુસ્તક લેખન માટેનો પ્રોજેકટ રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કર્ણાટક રાજ્યના પૂર્વ પોલીસ મહાનિદેશક-ડી.જી.પી. ડૉ. એસ. ક્રિષ્ણામૂર્તિએ પુસ્તકનું લેખન-સંકલન કર્યુ છે. તેઓ પણ આ વિમોચન વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધી માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા’ પુસ્તક અશ્વ ઇતિહાસ-સંશોધનમાં રસ ધરાવનારાઓ તેમજ અશ્વ સવારો-અશ્વ પ્રેમીઓ માટે એક સંદર્ભ ગ્રંથ બનશે.

 

 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસદળમાં અશ્વસવાર પોલીસદળના ભવ્ય ઇતિહાસ અને ભાવિ આયોજન-મહત્તાને આવરી લેતા પુસ્તક ‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા-અ બ્રીફ નોટ’’નું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. અત્રે એ વિશેષ ઉલ્લેખનીય છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૪માં ગુજરાતમાં યોજાયેલી ૩રમી ઓલ ઇન્ડીયા પોલીસ એકવેસ્ટ્રીયન મીટના અવસરે અશ્વ અને ઘોડેસવારીના ઇતિહાસ, વિરતા અને ગતિ તથા શૌર્યની વિરાસતને પુસ્તક-ડોકયુમેન્ટ સ્વરૂપે આવનારી પેઢીઓ સમક્ષ મુકવાનો પ્રેરણાદાયી વિચાર આપ્યો હતો. તેના પ્રતિસાદ રૂપે આ પુસ્તક લેખન માટેનો પ્રોજેકટ રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કર્ણાટક રાજ્યના પૂર્વ પોલીસ મહાનિદેશક-ડી.જી.પી. ડૉ. એસ. ક્રિષ્ણામૂર્તિએ પુસ્તકનું લેખન-સંકલન કર્યુ છે. તેઓ પણ આ વિમોચન વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધી માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા’ પુસ્તક અશ્વ ઇતિહાસ-સંશોધનમાં રસ ધરાવનારાઓ તેમજ અશ્વ સવારો-અશ્વ પ્રેમીઓ માટે એક સંદર્ભ ગ્રંથ બનશે.

 

 

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ