Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાહિત્ય પ્રેમીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સાહિત્યના નૉબેલ પુરુસ્કાર ની જાહેરાત ગુરુવારે કરી દેવામાં આવી છે. 2019નો સાહિત્યનો નૉબેલ ઓસ્ટ્રિયાઇ લેખક પીટર હૈંડકે ને આપવામાં આવ્યો છે. જ્યારે 2018ના સાહિત્યના નૉબેલ માટે પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકારજુક ની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યૌન ઉત્પીડનના મામલાને જોતા ગત વર્ષે સાહિત્યના નૉબેલની જાહેરાત સ્થગિત કરી દેવામાં આવી હતી.

57 વર્ષીય ઓલ્ગા એક રાઇટર, કાર્યકર્તા અને બુદ્ધિજીવી છે. તે પોતાની પેઢીની કર્મશલ રુપથી સૌથી વધારે સફળ લેખિકાઓમાંથી એક છે. 2018માં તેના ઉપન્યાસ ફ્લાઇટ્સ માટે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તે પોલેન્ડના પ્રથમ મહિલા છે.

સાહિત્ય પ્રેમીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સાહિત્યના નૉબેલ પુરુસ્કાર ની જાહેરાત ગુરુવારે કરી દેવામાં આવી છે. 2019નો સાહિત્યનો નૉબેલ ઓસ્ટ્રિયાઇ લેખક પીટર હૈંડકે ને આપવામાં આવ્યો છે. જ્યારે 2018ના સાહિત્યના નૉબેલ માટે પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકારજુક ની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યૌન ઉત્પીડનના મામલાને જોતા ગત વર્ષે સાહિત્યના નૉબેલની જાહેરાત સ્થગિત કરી દેવામાં આવી હતી.

57 વર્ષીય ઓલ્ગા એક રાઇટર, કાર્યકર્તા અને બુદ્ધિજીવી છે. તે પોતાની પેઢીની કર્મશલ રુપથી સૌથી વધારે સફળ લેખિકાઓમાંથી એક છે. 2018માં તેના ઉપન્યાસ ફ્લાઇટ્સ માટે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તે પોલેન્ડના પ્રથમ મહિલા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ